|
મંડળની સ્કોલરશીપ યોજનામાં આહીર સમાજના
દાતાઓ પાસેથી એક સ્કોલરશીપના રૂ.10,000/- (અંકે રૂપિયા દસ હજાર
પુરા) મુજબ ફંડ સ્વીકારવાનું નક્કી કરવામાં આવ્યું તે મુજબ
1982 થી 2006 સુધીમાં કુલ સ્કોલરશીપ નું રૂ.29,30,000-00
સ્કોલરશીપ ફંડ જમા થયેલ છે આ ફંડ મંડળના ફીક્સ ડીપોઝીટ ખાતામાં
જમા કરવામાં આવે છે. |