|
મંડળ તરફથી સોવેનીયર આહીર જ્યોતના
4 અંક
બહાર પાડવામાં આવ્યા છે.
1. આહીર જ્યોત અંક-1 2. આહીર જ્યોત અંક-2 3. આહીર જ્યોત અંક-3
4. આહીર જ્યોત
અંક-4 શ્રી ગુજરાત
આહીર કેળવણી મંડળની સ્થાપનાના સિલ્વર જ્યુબિલી
વર્ષ નિમીતે સંસ્થાની પ્રવ્રુત્તિઓનો અહેવાલ દર્શાવતુ સોવેનીયર
"આહીર જ્યોત
અંક-4" નું વિમોચન
તા. 26-05-2007ના રોજ માનનીય શ્રી સચ્ચિદાનંદ સ્વામીના
શુભ હસ્તે ડો. સુભાષ પી. ચાવડા આહીર વિદ્યાર્થી ભવનના
ઉદઘાટન સમારોહમાં કરવામાં આવશે.
|